Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » શ્રાવણ માસનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક જોડાણ
ધર્મ ભક્તિ

શ્રાવણ માસનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક જોડાણ

Rajeshkumar Jadav
Last updated: August 20, 2026 5:40 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

શ્રાવણ માસનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક જોડાણ :  

 

કેપિટલ મેસેજ 

Capital message 

શ્રાવણ માસ હિન્દુ પંચાંગનો અત્યંત પવિત્ર અને ધાર્મિક મહિનો છે, જે ભગવાન શિવની આરાધના, રુદ્રાભિષેક અને ઉપવાસ માટે સમર્પિત છે. આ માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ આયુર્વેદ, શરીરવિજ્ઞાન અને મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી પણ અત્યંત વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યવર્ધક છે.

More Read

રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!
નરોડા હંસપુરામાં 21 વર્ષથી ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ
ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ

શ્રાવણ માસ, શિવપૂજા અને ઉપવાસના વૈજ્ઞાનિક અને આરોગ્યપ્રદ કેટલાંક તારણો :

1. ઋતુચક્ર અને પાચનશક્તિ :

શ્રાવણ માસ સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં આવે છે. આ સમય દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે આપણા શરીરની જઠરાગ્નિ (પાચનશક્તિ) મંદ પડી જાય છે.

More Read

પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.
પાટણમાં શ્રી જલારામ બાપાના 131મા ગુરુવાર ભજન-સત્સંગનું ભાવભર્યું આયોજન કરાયું.
ડભોઇમાં ધૂમધામથી દશામાની વિસર્જન યાત્રા
15મી ઓગસ્ટે ગુપ્તેશ્વર મહાદેવની મહાપૂજા કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના

ઉપવાસના ફાયદા: આયુર્વેદ અનુસાર, આ સમયે હળવો ખોરાક લેવો અથવા ઉપવાસ કરવો ઉત્તમ છે. ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે, ઉપવાસમાં ફરાળી અને હલકો ખોરાક ગ્રાહ્ય છે. શરીરમાં જામેલ વિશુદ્ધીઓ દૂર થાય છે અને એસિડિટી કે પેટના રોગો સામે રક્ષણ મળે છે. એટલે જલ્દી બીમારી આવતી નથી.

2. આહાર નિયંત્રણ અને શુદ્ધિકરણ :

શ્રાવણ માસમાં લસણ, ડુંગળી, તામસિક ખોરાક, નોન-વેજ અને ભારે વાનગીઓનો ત્યાગ કરવામાં આવે છે. આ તમામ ચીજો પચવામાં ભારે હોય છે અને શરીરમાં પિત્ત કે કફ વધારી શકે છે.

ફળાહાર, દૂધ, છાશ, સાબુદાણા અને સેંધા નમકવાળો હળવો સાત્વિક આહાર શરીરના અંદરના અંગોને ડિટોક્સ કરે છે, જે લોહીની શુદ્ધિ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ઉપવાસમાં ભૂખ્યા રહેવું જરૂરી નથી.

3. જળવાયુ પરિવર્તન અને સ્વાસ્થ્ય રક્ષણ :

ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ સૌથી વધુ હોય છે.તેથી મોટાભાગે લોકો દાઢી અને વાળ કપાવવાનું ટાળે છે બ્લેડ વાગવાથી અથવા અન્ય કોઈનું ઇન્ફેકશન થવાની શક્યતા રહેલ છે. ઉપવાસ દરમિયાન બહારનું ખાવાનું ટાળવું જોઈએ.ઉપવાસ શરીર અને મનની સ્ફૂર્તિ માટે છે એનાથી અન્ય કોઈ પુણ્ય મળવાનું નથી. દાઢી અને વાળ વધારીને એ સંદેશ આપવાનો છે કે બહારની સુંદરતા નહી પરંતુ અંદરની વિચારોની ,વ્યવહારની સુંદરતા સારી જોઈએ. એટલેકે બાહ્ય દેખાવમાં અને દેખાદેખીમાં ભક્તિ નથી.

More Read

પાટણમાં દિવાસા પર્વે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાંથી દેવીપૂજકો ઉમટ્યા
શ્રી રવિદાસ મહારાજની કળશયાત્રા નું સિદ્ધપુરમાં ભવ્ય સ્વાગત
પી.પી.જી. હાઇસ્કૂલમાં ગુરુ વંદન-છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો
સિદ્ધપુરમાં ગુરુ વંદન-છાત્ર અભિનંદન કાર્યક્રમ

 

4. શિવ પૂજા અને માનસિક સ્વાસ્થ્ય :

શ્રાવણ માસમાં મંદિરોમાં શિવલિંગ પર જળ, દૂધ, બિલીપત્ર અને ધતુરો ચડાવાય છે. મંદિરોમાં શંખનાદ, મંત્રોચ્ચાર (‘ૐ નમઃ શિવાય’) અને ઘંટારવથી એક ખાસ પ્રકારની સોનિક કંપનો ઉત્પન્ન કરવામાં આવે છે.

માનસિક શાંતિ : આ શંખનાદ અને ધ્વનિ યંત્રોમાંથી ઉત્પન્ન થયેલ ધ્વનિ તરંગો (ઘોંઘાટ નહિ ) હકારાત્મક હોર્મોસનું પ્રમાણ વધારે છે અને માનસિક એકાગ્રતા વધારવામાં મદદ કરે છે.

5. જળ અને પ્રકૃતિ સાથે જોડાણ :

શિવલિંગ પર જળ કે દૂધની સતત ધારા/અભિષેક કરવાથી મનને અત્યંત શીતળતા અને શાંતિ મળે છે.પાર્થેશ્વર પૂજાથી બનાવેલ શિવલિંગ જળમાં પધરાવતાં તેમાં જોડેલ અનાજ અને કથોલથી અન્ય જીવ સૃષ્ટિને પોષણ મળે છે.

આ વૈજ્ઞાનિક રીતે સાબિત છે કે પાણી અને પ્રકૃતિની નજીક રહેવાથી અથવા તેના સ્પર્શથી હાઇપરટેન્શન અને તણાવ ઘટે છે.

નિષ્કર્ષ :

આપણા ઋષિમુનિઓએ વિજ્ઞાનને ધર્મ સાથે જોડીને વૈદિક પરંપરાઓ બનાવી હતી. શ્રાવણ માસના ઉપવાસ અને શિવ પૂજા એ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ બદલાતી ઋતુમાં શારીરિક સ્વાસ્થ્ય જાળવવાની, મનને નિયંત્રિત કરવાની અને શરીરને શુદ્ધ કરવાની એક ઉત્તમ વૈજ્ઞાનિક જીવનશૈલી છે.આ તમામ મુદાઓને ધાર્મિકતાનો વૈજ્ઞાનિક અનુબદ્ધ છે જેમાં તહેવારનું મહત્વ ખોજ જ્ઞાનનો સંદ્ભ લીધેલ છે. દરેક તહેવારની મહિમા તેના વૈજ્ઞાનિક , શારીરિક અને મનોવિજ્ઞાન પાસાઓનો અનુબદ્ધ રજુ કરે છે.શિવ તત્વને નીરખવા અધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો સમન્વય થવો જોઈએ.

સંકલન : ડૉ.ઝુઝારસંગ એન.સોઢા (આચાર્ય) પી.પી.જી.એક્સપેરીમેન્ટલ હાઇસ્કૂલ,પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સરવા ગામે દેશી દારૂના અડ્ડાઓ પર ગ્રામજનોની જનતા રેડ
Next Article એ.સી.બી.ની સફળ ટ્રેપ: ફરિયાદી એક જાગૃત નાગરિક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- સંજયભાઇ બચુભાઇ ડામોર (પ્રજાજન) ઉ.વ.૩૦ રહે.કોટડા મહુડા ફળીયા તા.જી.દાહોદ ગુનો બન્યા તારીખ :- તા.૧૦/૦૯/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂ.૫૦૦/- લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૫૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૫૦૦/- ગુનાનુ સ્થળ :- દાહોદ મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર રોડ ઉપર તા.જી.દાહોદ ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદીએ રેશનકાર્ડ વિભાજન કરવા માટે દાહોદ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ હતી. જે કામ કરી આપવા આક્ષેપિતે ફરીયાદીનો સંપર્ક કરી અગાઉ રૂ.૨૫૦૦/ – લઇ લીધેલ હતાં. ત્યારબાદ આક્ષેપિતે ફરીયાદીનું કામ નહી કરી આપી ફરીથી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જાણ કરતા ફરીયાદની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે (પ્રજાજન) ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે. ટ્રેપીંગ અધિકારી :- એસ.એમ.પઠાણ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ દાહોદ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

પાટણના આશ્રમોમાં ગુરુપૂર્ણિમાની ભક્તિમય ઉજવણી

ધર્મ ભક્તિ

ભગવતી સ્કૂલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉજવણી

ધર્મ ભક્તિ

મક્કામદીના ઉમરાહ અર્થે જતા સન્માન સમારંભ યોજાયો

ગુજરાત ધર્મ ભક્તિ

રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર

ધર્મ ભક્તિ

પાટણમાં ભક્તિભાવ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video