Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » મક્કામદીના ઉમરાહ અર્થે જતા સન્માન સમારંભ યોજાયો
ધર્મ ભક્તિ

મક્કામદીના ઉમરાહ અર્થે જતા સન્માન સમારંભ યોજાયો

Rajeshkumar Jadav
Last updated: July 21, 2026 11:33 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

મક્કામદીના ઉમરાહ અર્થે જતા સન્માન સમારંભ યોજાયો

ડભોઇ તાલુકાના તરસાણા ગામેથી મક્કામદીના ઉમરાહ અર્થે જતા સોલંકી પરિવારનો સન્માન સમારંભ યોજાયો

 

કેપિટલ મેસેજ

More Read

રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર
પાટણમાં ભક્તિભાવ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા
પાટણમાં સંગીતમય સુંદરકાંડ પાઠથી ભક્તિમય માહોલ
અણહિલપુર પાટણની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા

Capital message

કોમી એકતાના અનોખા દ્રશ્યો હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓએ ઉપસ્થિત રહી સોલંકી પરિવારને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી ડભોઈ પ્રત્યેક મુસ્લિમ બિરાદરનું જીવનમાં એકવાર પવિત્ર મક્કા-મદીનાની ઝિયારત (યાત્રા) કરવાનું સ્વપ્ન હોય છે. ઇસ્લામ ધર્મમાં હજ પઢવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે, જ્યારે વર્ષના બાકીના દિવસોમાં શ્રદ્ધાળુઓ ઉમરાહ અર્થે પવિત્ર ધામ મક્કા અને મદીનાની યાત્રાએ જતા હોય છે.

આવા જ પવિત્ર કાર્ય માટે ડભોઇ તાલુકાના તરસાણા ગામેથી પવિત્ર મક્કા-મદીનાની ઉમરાહ યાત્રા અર્થે જઈ રહેલા સોલંકી પરિવાર માટે ગામમાં એક વિશેષ સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કોમી સૌહાર્દ અને એકતાનું ઉદાહરણ

More Read

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ
ડભોઇમાં મોહરમ નિમિત્તે તકરીર-વાયજનો કાર્યક્રમ!
મોહરમ પર્વ નજીક, ડભોઇમાં આકર્ષક તાજિયા તૈયાર
પાટણની પવિત્ર ધરા પર ‘મોક્ષગાથા’નો દિવ્ય મહોત્સવ!

આ સન્માન સમારંભની મુખ્ય વિશેષતા એ રહી કે તેમાં ગ્રામીણ સંસ્કૃતિ અને કોમી એકતાના સુંદર દર્શન થયા હતા. તરસાણા ગામ તેમજ આસપાસના વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓએ એકસાથે મળીને સોલંકી પરિવારના સભ્યોને ફુલહાર પહેરાવી, મોં મીઠું કરાવીને તેમની આ પવિત્ર અને મનોકામના પૂર્ણ કરતી યાત્રા સુખરૂપ પૂર્ણ થાય તે માટે ભાવભરી શુભેચ્છાઓ પાઠવી હતી.સન્માનિત થનાર પરિવારના સભ્યો

ઉમરાહ અર્થે જઈ રહેલા સોલંકી પરિવારના સભ્યો સોલંકી યુસુફભાઈ હાજી હમીદભાઈ સોલંકી ઈકબાલભાઈ સોલંકી ઈમરાનભાઈ સોલંકી સોલંકી બાનું સાજેદા બાનું આશીયાના સોલંકી રેહાન, અકસા અને અલફરાઝ સોલંકી અગ્રણીઓની ઉપસ્થિતિ

આ પ્રસંગે ગામના અને તાલુકાના વિવિધ રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઠાકોરભાઈ (માજી સરપંચ) પરસોત્તમભાઈ પટેલ જયંતીભાઈ પટેલ વિપિનભાઈ પટેલ મહેશભાઈ રતિલાલ પટેલ તમામ ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ યાત્રીઓને સલામત પ્રવાસ અને ઈબાદત કબૂલ થાય તે માટે દુઆઓ અને શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે સમગ્ર તરસાણા ગામમાં ખુશી અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો
Next Article 21/07/2026 Capital Message Newspaper
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

28/07/2026 Capital Message Newspaper

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

પાટણ જલારામ મંદિરે 108 હનુમાન ચાલીસા પાઠ સાથે મારુતિ યજ્ઞ

ધર્મ ભક્તિ

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન

ધર્મ ભક્તિ

મક્કા મદીના હજ માટે ડભોઇમાંથી ભવ્ય પ્રારંભ

ધર્મ ભક્તિ

દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી

ધર્મ ભક્તિ

ખ્વાજા પીરશાહ બદરુદ્દીન ચિસ્તી ફરીદીના ઉર્સે ભવ્ય ઉજવણી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video