શ્રી શનિદેવના 1000મા જન્મ મહોત્સવે ભવ્ય ઉજવણી, હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો

શ્રી શનિદેવનો 1000મો જન્મ મહોત્સવ ઉજવવાનો ઉજવાયો ત્યારે ચાર વાગ્યે હવન 5:30 કલાકે સાડી વિતરણ કાર્યક્રમ છ કલાકે મહેમાનોનું સ્વાગત 6,30 શનિદેવની મહા આરતીશ્રી શ્યામ ખાટું શ્યામ ની મહા આરતી અને 6.45 વાગ્યે મહાપ્રસાદ આશરે 4 થી 5 હજાર લોકો મહાપ્રસાદજી નો લાભ લીધો
કેપિટલ મેસેજ,ન્યુઝ
Capital Message
દાતાઓનું સન્માન કરવામાં આવ્યું સાથે જ ગરીબ અને વિધવા બહેનોને સાડી વિતરણ કરવાનો કાર્યક્રમ રાખેલો અને આ પ્રસંગે વડોદરા જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલી રાઠોડ પરિવારની દીકરી યાત્રી રાઠોડ નું પણ શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ તેનું સ્વાગત કરુ ફુલહાર સાલ મોમેન્ટો આપીને આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ નું સ્વાગત કર્યું જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ દાજીશ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી અને નર્મદા જિલ્લા પ્રભારી ભારતીય જનતા પાર્ટી તથા મંદિર કમિટીના ગુરુજી નારાયણ બાપુ કચ્છ ભુજ થી પધાર્યા ગુરુજી પ્રવીણ ગીરીબાપુ અને મહેન્દ્રભાઈ રાઠોડ પ્રભુદાસભાઈ મકવાણા અશોકભાઈ કુશવાહા પ્યારેલાલ સોનુ બલવીર પ્રકાશ વસાવા મંદિર કમિટીની મહિલા ટીમ વિમળાબેન પટેલ વિજયાબેન પટેલ સોલંકી રમીલાબેન સોલંકી દીનાબેન સોલંકી દીપકભાઈ સોલંકી હિરેનભાઈ સોલંકી ડોક્ટર ચિંકલ સોલંકી ટ્વિંકલ સુમિત્રાબેન પટેલ અને કાર્યકર્તા ટીમમાં જોડાયા તેમની ટીમ સાથે મંદિર નો ટૂંકો પરિચય મંદિરની સ્થાપના 1962 માં થયેલી આજે લગભગ 64 વર્ષ થવા જઈ રહ્યા છે પ્યાર પહેલા પાંચ દસ ઈંટોથી દિવાબતી કરીને પૂજા અર્ચના કરવામાં આવતી હતી.

તારીખ 25.2.1962 ને રવિવારના દિવસે સ્થાપના થયા પછી દર વર્ષે હાલના મુખ્ય ગુરુજી નારાયણ બાપુ અને તેમના પિતા અને વિનોદભાઈ સોલંકી ના મોટાભાઈ કૃષ્ણલાલ સોલંકી તથા તેમની ટીમ આવીરત સેવા આપી અને 100 થી 200 લોકોનો ભંડારો તે લોકો એમના પોતાના પોકેટ મની માંથી ભેગા કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવતા હતા દિવસ મિત્રતા ગયા અને ભાથુજી મહારાજ મંદિર શનિદેવ મંદિર અને તેમાં રહેલા બીજા ભગવાન કાલભૈરવ દાદા મસાણીયા વીર મહારાજ ખોડીયાર માતા મહાકાળી માતા અને ઝાપડા દાદા આપણા મંદિરમાં ભેંસાસુર દાદા પણ વિરાજમાન છે અને પાછલા વર્ષે નવગ્રહ દેવતાનો પણ મંદિર બનાવવામાં આવી રહ્યું છે આપ રોજ દર્શન કરી રહ્યા છો ત્યારે તમામ દેવી દેવતાઓની કૃપાથી આજે સરસ મજાનું આ મંદિરનું ચો ગાન બની રહ્યું છે ત્યારે આપ સર્વ નાશ સહકારથી શ્રી શનિદેવ મંદિર શ્રી શ્યામ ખાટું શ્યામ મંદિર નો ભવ્ય વિકાસ થઈ રહ્યો છે દર્ભવતીનગરી ડભોઇ ના આ પવિત્ર મંદિરમાં આપ સર્વેના શાસકારથી આપના આશીર્વાદથી આજે બધું જ નિહાળી રહ્યા છો અને છેલ્લા ત્રણ વર્ષથી હજારોની સંખ્યામાં લોકો મહાપ્રસાદજીનો લાભ લે છે હિન્દુત્વ ટકાવી રાખવા માટે આપ સર્વે નો સાથ સહકાર જરૂરી છે સાથે આપ સર્વે મંદિરમાં દર્શન કરો અને મંદિરની ગરિમા જાળવી રાખો તેવી લાગણી રાખે છે હિન્દુત્વ માટે આપ તત્પર છો તો જ આટલો આ મંદિરનો વિકાસ થઈ રહ્યો છે અને આપ સર્વે વિનોદભાઈ સોલંકી અને તેમની ટીમ ઉપર વિશ્વાસ રાખી જે સરકાર આપી રહ્યા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
