Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણના બલિયા હનુમાન મંદિર પરિસરમાં શ્રીમદ ભગવત કથા નું આયોજન કરવામાં આવ્યું..
ધર્મ ભક્તિ

પાટણના બલિયા હનુમાન મંદિર પરિસરમાં શ્રીમદ ભગવત કથા નું આયોજન કરવામાં આવ્યું..

Rajeshkumar Jadav
Last updated: April 5, 2026 5:43 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણના બલિયા હનુમાન મંદિર પરિસરમાં શ્રીમદ ભગવત કથા નું આયોજન કરવામાં આવ્યું..

પાટણના બલિયા હનુમાન મંદિર પરિસરમાં કિર્તીકુમાર દયાશંકર દવે પરિવાર દ્વારા શ્રીમદ ભગવત કથા નું આયોજન કરવામાં આવ્યું ..

કેપિટલ મેસેજ, ન્યુઝ 

તારીખ 28 માર્ચ 2026 ને શનિવારે બપોરે ત્રણ કલાકે થી કથા પ્રારંભ કરવામાં આવેલ જે તારીખ 5 એપ્રિલ 2026 ને રવિવાર સુધી ચાલવાની છે. જેમાં વક્તા શાસ્ત્રી શૈલેષભાઈ દવે (જમણપુર વાળા )પોતાની શું મધુર વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથા નો મૂળ હેતુ કિર્તીભાઈ દવે વય નિવૃત્તિ નિમિત્તે તેમજ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથા કરાવી રહ્યા છે. તારીખ 28 માર્ચ 2026 શનિવારે સવારે 9:00 કલાકે કિર્તીભાઈ દવેના નિવાસ્થાનેથી પોથીયાત્રા શ્રી બલિયા હનુમાન મંદિર પરિસર સંગીત વાજિંત્રો સાથે પ્રભુની ધૂન સાથે પહોંચી હતી..

More Read

પાટણમાં ભક્તિ-સેવાનો પવિત્ર સંગમ
ચાણોદ ગંગા દશાહરા મહોત્સવે ભક્તોની ભારે ભીડ, મહાઆરતીમાં ઉમટી
શ્રી શનિદેવના 1000મા જન્મ મહોત્સવે ભવ્ય ઉજવણી
પાટણમાં ભીખનશાહ પીરદાદાની તિથિએ ભવ્ય શોભાયાત્રા

કથા દરમિયાન ખૂબ સારા દષ્ટાંતો સાથે વક્તા શાસ્ત્રી શૈલેષભાઈ દવે તથા દરમિયાન જણાવ્યું કે વર્તમાન સમયની સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇ કેવી રીતે ધર્મ અને ભક્તિમય જીવન જીવી ને કળિયુગમાં પણ સારી રીતે જીવી શકાય. આપણા પરિવારમાં ધર્મ અને સંસ્કાર સાથે બાળકોનું ઉછેર કરવો જોઈએ ભણતર સાથે ગણતર પણ જરૂરી છે. સામાજિક ક્ષેત્રે કોઈપણ જાતની સમસ્યાઓનું સમાધાન ભગવત ગીતામાં મળે છે. ધર્મનગરી પાટણ ની જનતા જનાર્દન બલિયા હનુમાન પરિસરમાં તથા દરમિયાન જે પ્રસંગો આવે છે તે પણ ખૂબ આનંદ સાથે ઉજવી રહ્યા છે. કિર્તીભાઈ દવે દ્વારા ઉપસ્થિત પત્રકાર રાજુભાઈ ઠક્કર તથા યશપાલભાઈ સ્વામી નું સન્માન કર્યું હતું. તેમજ સન્માનનીય મહેમાનો અને સગા સ્નેહીજનો મિત્રોનો પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું… કથા દરમિયાન બલીયા હનુમાન ટ્રસ્ટના વૈષ્ણવ હરિપ્રસાદ મહારાજ સંતો મહંતો તેમજ રેખાબેન દવે જેવા જ્ઞાની વક્તાઓ દ્વારા વિવિધ વિષયો ઉપર ધર્મ અને સંસ્કૃતિ વિશે રસપ્રદ વાત કરવામાં આવી હતી. આજે રુક્ષ્મણી વિવાહ નો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સમી પોલીસ સ્ટેશન પી.આઈ. દ્વારા દલિત મહોલ્લાની મુલાકાત,નાગરિકો સાથે સીધો સંવાદ
Next Article રાધનપુરમાં દુકાનનું શટર તોડી થયેલી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

09/06/2026

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

નર્મદા કિનારે ભક્તિ અને સેવાનો સંગમ!

ધર્મ ભક્તિ

નર્મદા તટે ભક્તિનો મહાસંગમ: કરનાળીના મા રેવા આશ્રમ’ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન

ધર્મ ભક્તિ

ડભોઇ પેટલાદમાં હઝરત સૈયદ નૂરાની બાવા સાહેબનો ૨૬મો ઉર્સ મુબારક ભવ્ય રીતે સંપન્ન

ધર્મ ભક્તિ

સમીના વરાણા ખોડિયાર ધામે ચૈત્ર વદ આઠમ પર આસ્થા ઝળહળી

ધર્મ ભક્તિ

પાટણમાં વિજય હનુમાન ધન્યવાદ આશ્રમ માં દિવ્ય ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video