Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી
ધર્મ ભક્તિ

દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી

Rajeshkumar Jadav
Last updated: May 11, 2026 3:48 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી

દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી મહોત્સવ અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

મક્કામદીના ઉમરાહ અર્થે જતા સન્માન સમારંભ યોજાયો
રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર
પાટણમાં ભક્તિભાવ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા
પાટણમાં સંગીતમય સુંદરકાંડ પાઠથી ભક્તિમય માહોલ

Capital Message 

દર્ભાવતી-ડભોઇ ખાતે પૂજ્ય શ્રી ડો. વાગીશ કુમારજી મહારાજશ્રીના પાવન સાંનિધ્યમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી મહોત્સવ, કુંનવારો અને નંદ મહોત્સવની ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ ઉત્સાહભેર હાજરી આપી ધાર્મિક આનંદનો લાભ લીધો હતો. ડભોઇના વૈષ્ણવો દ્વારા ૧૦૮ શ્રી ડો. વાગીશ કુમારજી મહારાજશ્રીનું આન-બાન-શાન સાથે રંગારંગ સ્વાગત કરવામાં આવ્યું હતું.

More Read

અણહિલપુર પાટણની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ
ડભોઇમાં મોહરમ નિમિત્તે તકરીર-વાયજનો કાર્યક્રમ!
મોહરમ પર્વ નજીક, ડભોઇમાં આકર્ષક તાજિયા તૈયાર

સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. વિવિધ ધાર્મિક કાર્યક્રમો, ભજન-કીર્તન અને જયઘોષથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. દ્વારકાધીશ મંદિર ખાતે શ્રીજીને પલ્લામાં ઝુલાવી અનોખો નંદ મહોત્સવ ઉજવાયો હતો. સાથે રાજભોગ દરમિયાન કુંનવારાના દર્શનનો લાભ ભક્તોને મળ્યો હતો. ત્યારબાદ મોટા મંદિરેથી ઝારોલા વાઘા સાથે ૧૦૮ શ્રી યમુનાજી લોટીજીનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો, જેમાં આશરે ૧૬૦ લોટીજી સાથે વૈષ્ણવો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. વરઘોડો શહેરના વિવિધ માર્ગોથી પસાર થઈ દશાલાડ વાડી ખાતે પહોંચ્યો હતો. દશાલાડ વાડી ખાતે પૂજ્ય શ્રી વાગીશબાવાશ્રીએ ઉપસ્થિત ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા તેમજ ધાર્મિક જીવનમાં સેવા, સંસ્કાર અને ભક્તિનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

આ સમગ્ર મહોત્સવે ડભોઇ શહેરમાં ભક્તિ, એકતા અને ધાર્મિક ઉત્સાહનું અનોખું દ્રશ્ય સર્જ્યું હતું.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇ તાલુકાના વઢવાણા પક્ષી અભયારણ્ય નજીક રસ્તા પર 5 ફૂટ ઊંડો ભુવો
Next Article પીવાના પાણીનું આશીર્વાદરૂપ વઢવાણા તળાવ ખાલી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

પાટણમાં ભીખનશાહ પીરદાદાની તિથિએ ભવ્ય શોભાયાત્રા

ધર્મ ભક્તિ

પાટણ જલારામ મંદિરે 108 હનુમાન ચાલીસા પાઠ સાથે મારુતિ યજ્ઞ

ધર્મ ભક્તિ

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન

ધર્મ ભક્તિ

મક્કા મદીના હજ માટે ડભોઇમાંથી ભવ્ય પ્રારંભ

ધર્મ ભક્તિ

ખ્વાજા પીરશાહ બદરુદ્દીન ચિસ્તી ફરીદીના ઉર્સે ભવ્ય ઉજવણી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video