Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઈ-કરજણ હાઈવે થરવાસા ઓવરબ્રિજ પર અકસ્માતનું જોખમ
ગુજરાત

ડભોઈ-કરજણ હાઈવે થરવાસા ઓવરબ્રિજ પર અકસ્માતનું જોખમ

Rajeshkumar Jadav
Last updated: May 5, 2026 9:42 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઈ-કરજણ હાઈવે થરવાસા ઓવરબ્રિજ પર અકસ્માતનું જોખમ રેડિયમ અને સફેદ પટ્ટા ગાયબ થતા વાહનચાલકો પરેશાન અધિકારીઓની ઘોર બેદરકારી:

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

રાત્રિના સમયે બ્રિજ ઉતરતી વખતે વાહનચાલકો માટેમોતનો કૂવો બનતો ઓવરબ્રિજ ડભોઈથી કરજણને જોડતા મુખ્ય રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા થરવાસા ગામ પાસેનો રેલવે ઓવરબ્રિજ હાલ વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે આ બ્રિજ પરથી રોડ સેફ્ટી માટેના અત્યંત જરૂરી એવા રેડિયમ લાઈન અને સફેદ પટ્ટા સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા છે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ હાઈવે) ના અધિકારીઓની નિષ્કાળજીને કારણે હજારો વાહનચાલકોનો જીવ જોખમમાં મુકાયો છે.

More Read

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન
ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ
વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ
વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

મુખ્ય સમસ્યાઓ અને વાહનચાલકોની હાલાકી દ્રશ્યતાનો અભાવ: રાત્રિના સમયે બ્રિજ પર અંધારું હોય છે અને રસ્તાની ધાર બતાવતા સફેદ પટ્ટા કે રેડિયમ ન હોવાથી વાહનચાલકોને બ્રિજ ક્યાંથી ઉતરે છે તેનો અંદાજ આવતો નથી સામસામે અકસ્માતનો ભય પટ્ટાના અભાવે વાહનો પોતાની લેન જાળવી શકતા નથી. જેને કારણે બ્રિજ ઉતરતી વખતે વાહનો સામસામે આવી જવાની અને ગમખ્વાર અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છેભારે ટ્રાફિક: ડભોઈ-કરજણ રોડ મુખ્ય ઔદ્યોગિક અને ગ્રામ્ય જોડાણ ધરાવતો માર્ગ હોવાથી અહીંથી રોજના હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે.સરકારની કામગીરી સામે સવાલો

એક તરફ ગુજરાત સરકાર રાજ્યભરમાં હાઈવે અને ઓવરબ્રિજનું જાળ ઝડપથી બિછાવી રહી છે અને માર્ગ સલામતીના બણગા ફૂંકે છે, ત્યારે બીજી તરફ ડભોઈના થરવાસા પાસેનો આ બ્રિજ તંત્રની પોકળ વાતોની ચાડી ખાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બ્રિજ પરના પટ્ટા ભૂંસાઈ ગયા હોવા છતાં અધિકારીઓ દ્વારા તેની દરકાર લેવામાં આવતી નથી વાહનચાલકો અને થરવાસા ગામના લોકોની માંગ છે કે કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોયા વગર, સ્ટેટ હાઈવેના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને તાત્કાલિક ધોરણે બ્રિજની બંને બાજુ અને વચ્ચે નવા રેડિયમ પટ્ટા લગાવવામાં આવે વળાંકો અને બ્રિજ ઉતરતી વખતે દેખાય તેવા રિફ્લેક્ટર્સ (બિલાડીની આંખ) બેસાડવામાં આવે.સફેદ ઝીબ્રા લાઈન અને લેન માર્કિંગ ફરીથી કરવામાં આવે.

More Read

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના
શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.
યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો

જો વહેલી તકે આ કામગીરી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં અહીં થનારા અકસ્માતોની જવાબદારી જે-તે વિભાગના જવાબદાર અધિકારીઓની રહેશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article અબોલ પશુઓ માટે આમલીના જૂના ઘટાદાર વૃક્ષો’ બન્યા કુદરતી એરકન્ડીશનર
Next Article રાધનપુરમાં ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નિવેદન સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

09/06/2026

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પ અભિયાન-પાટણ

ગુજરાત

પાટણમાં રેશનકાર્ડ ધારકો માટે નવી સુવિધા : સ્કેન કરો, અનાજ મેળવો

ગુજરાત

વાલીઓ-વિદ્યાર્થીઓથી ડભોઈ બજારો ધમધમ્યા

ગુજરાત

વિદ્યાર્થી કાળ એ જીવનના ઘડતરનો સુવર્ણકાળ છે

ગુજરાત

માનવતાની અનોખી મિસાલ – 112 જન રક્ષક ટીમની પ્રશંસનીય કામગીરી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video