Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન
ધર્મ ભક્તિ

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન

Rajeshkumar Jadav
Last updated: May 12, 2026 10:22 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની મહત્વપૂર્ણ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી : ડૉ. કુંજલ ત્રિવેદી

શ્રી સોમનાથ અમૃત મહોત્સવમાં ઋષિકુમારો, મહિલા સ્ટાફ અને વૈદિક કાર્યક્રમોના સંકલનમાં નોંધપાત્ર યોગદાન..

વેરાવળ ખાતે યોજાયેલા શ્રી સોમનાથ અમૃત મહોત્સવ અને સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદીએ વૈદિક પરંપરા આધારિત વિવિધ કાર્યક્રમોના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.ડૉ. કુંજલ ત્રિવેદીને યુનિવર્સિટી તરફથી વૈદિક મંત્રોચ્ચાર, યજ્ઞવિધિ તેમજ મહિલા સ્ટાફ અને ઋષિકાઓના સમગ્ર આયોજન અને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે બે દિવસ સુધી સતત તડકાભર્યા વાતાવરણ અને આશરે 45 ડિગ્રી તાપમાન વચ્ચે ટીમ સાથે સંકલન કરી કાર્યક્રમોને સફળ બનાવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આશરે 700થી 800 જેટલા ઋષિકુમારો અને કન્યાઓ ઉપસ્થિત રહ્યા હતા. વેકેશન હોવા છતાં ઋષિકુમારોને રિહર્સલ માટે લાવવા-લઈ જવાની કામગીરી પણ યુનિવર્સિટીની ટીમ દ્વારા સંભાળવામાં આવી હતી.

More Read

ચાણોદ ગંગા દશાહરા મહોત્સવે ભક્તોની ભારે ભીડ, મહાઆરતીમાં ઉમટી
શ્રી શનિદેવના 1000મા જન્મ મહોત્સવે ભવ્ય ઉજવણી
પાટણમાં ભીખનશાહ પીરદાદાની તિથિએ ભવ્ય શોભાયાત્રા
પાટણ જલારામ મંદિરે 108 હનુમાન ચાલીસા પાઠ સાથે મારુતિ યજ્ઞ

ડૉ. કુંજલ ત્રિવેદી ભારતીય શિક્ષણ મંડળ, રાષ્ટ્ર સેવિકા સમિતિ તેમજ વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંગઠનો સાથે લાંબા સમયથી સંકળાયેલા છે. વિદ્યાર્થી જીવન દરમિયાન તેઓ ABVP સાથે જોડાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેતૃત્વની ભૂમિકામાં પણ રહ્યા હતા.સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલી ભવ્ય શૌર્યયાત્રામાં વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ અને ડમરૂ નાદ દ્વારા આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. શૌર્યયાત્રામાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને નૃત્ય રજૂઆતો કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સોમનાથ મંદિરના 75મા અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશની પવિત્ર નદીઓના જળથી મહાકુંભ જળાભિષેક યોજાયો હતો. મંદિર શિખર પર સ્થાપિત મહાકુંભના જળાભિષેક માટે ઉપયોગમાં લેવાયેલ વિશેષ મંચ અને પુષ્પ શણગારની કામગીરીમાં પણ ડૉ. કુંજલ ત્રિવેદીએ યોગદાન આપ્યું હતું.ડૉ. કુંજલ ત્રિવેદીએ સમગ્ર કાર્યક્રમ માટે જિલ્લા વહીવટી તંત્ર, શ્રી સોમનાથ ટ્રસ્ટ અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

More Read

મક્કા મદીના હજ માટે ડભોઇમાંથી ભવ્ય પ્રારંભ
દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી
ખ્વાજા પીરશાહ બદરુદ્દીન ચિસ્તી ફરીદીના ઉર્સે ભવ્ય ઉજવણી
જગદગુરુ રામાનુજાચાર્યની ૧૦૦૯મી જન્મજયંતીએ ભવ્ય શોભાયાત્રા

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article મક્કા મદીના હજ માટે ડભોઇમાંથી ભવ્ય પ્રારંભ
Next Article પાટણ જિલ્લામાં હોટલ/ગેસ્ટ હાઉસમાં PATHIK સોફ્ટવેર ફરજિયાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

ડભોઇ પેટલાદમાં હઝરત સૈયદ નૂરાની બાવા સાહેબનો ૨૬મો ઉર્સ મુબારક ભવ્ય રીતે સંપન્ન

ધર્મ ભક્તિ

સમીના વરાણા ખોડિયાર ધામે ચૈત્ર વદ આઠમ પર આસ્થા ઝળહળી

ધર્મ ભક્તિ

પાટણમાં વિજય હનુમાન ધન્યવાદ આશ્રમ માં દિવ્ય ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ

ધર્મ ભક્તિ

પાટણના બલિયા હનુમાન મંદિર પરિસરમાં શ્રીમદ ભગવત કથા નું આયોજન કરવામાં આવ્યું..

ધર્મ ભક્તિ

ડભોઈ શહેર અને પંથકમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી ઠેર-ઠેર હવન, પૂજા

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video