Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણમાં વિજય હનુમાન ધન્યવાદ આશ્રમ માં દિવ્ય ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ
ધર્મ ભક્તિ

પાટણમાં વિજય હનુમાન ધન્યવાદ આશ્રમ માં દિવ્ય ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ

Rajeshkumar Jadav
Last updated: April 7, 2026 10:36 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણમાં વિજય હનુમાન ધન્યવાદ આશ્રમ માં દિવ્ય ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ, ભક્તિમય વાતાવરણ સર્જાયું

કેપિટલ મેસેજ, ન્યુઝ 

પાટણ, તા.6/4/26 ને સોમવારથી ,પાટણ શહેરમાં દિવ્ય શ્રીમદ ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ થયો છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ છવાઈ ગયો છે. આ પ્રસંગે ઢોલ નગારા અને શરણાઈ સાથે રજવાડી બગીમાં પ્રશાંત સોની પરિવાર સાથે કિશોર ભાઈ શાસ્ત્રીજી બિરાજમાન થઈને ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉત્સાહભેર જોડાયા હતા.

પોથીયાત્રા દરમિયાન કેશવ પ્રાઈમ ફ્લેટ મારે હતા પ્રશાંતકુમાર જશવંતલાલ (હસુભાઈ) સોનીના નિવાસ્થાને થી શ્રી વિજય હનુમાન આશ્રમ પર ભક્તિ સંગીત, ઢોલ-નગારાના નાદ અને જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યાત્રામાં મહિલાઓ, યુવાનો અને વડીલો સહીત તમામ વયના લોકો જોડાયા હતા, જે ભક્તિમાં લીન બની ગયા હતા.

More Read

પાટણમાં ભક્તિ-સેવાનો પવિત્ર સંગમ
ચાણોદ ગંગા દશાહરા મહોત્સવે ભક્તોની ભારે ભીડ, મહાઆરતીમાં ઉમટી
શ્રી શનિદેવના 1000મા જન્મ મહોત્સવે ભવ્ય ઉજવણી
પાટણમાં ભીખનશાહ પીરદાદાની તિથિએ ભવ્ય શોભાયાત્રા

કાર્યક્રમના પ્રારંભે પાટણના જાણીતા આગેવાનો સંત શ્રી વાસંતગિરી મહારાજ ગુરુ કલ્યાણ ગીરી મહારાજ,કાલિકા મંદિર ના અશોક ભાઈ , દ્વારકાધીશ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ ભાઈ આચાર્ય,આત્મારામ ભાઈ નાઈ,,કથાકાર શ્રી સેઇલ્સ ભાઈ,જલારામ સેવા ટ્રસ્ટના નારણ ભાઈ ઠક્કર અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય સાથે જ કથાનું શુભ આરંભ થયો હતો.

આ દિવ્ય કથાનું આયોજન વિજય હનુમાન આશ્રમ દ્વારા કરવામાં આવ્યું છે. આશ્રમ તરફથી શહેરના તમામ ધર્મપ્રેમી લોકોને આ પવિત્ર કથાનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવી છે.

More Read

પાટણ જલારામ મંદિરે 108 હનુમાન ચાલીસા પાઠ સાથે મારુતિ યજ્ઞ
સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન
મક્કા મદીના હજ માટે ડભોઇમાંથી ભવ્ય પ્રારંભ
દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી

કથામાં વૈદિક ધર્માનુરાગી પૂજ્ય સ્વામી તત્વજિજ્ઞાસુ (કિશોર શાસ્ત્રી) પોતાની ઓજસ્વી અને તેજસ્વી વાણી દ્વારા શ્રીમદ ભાગવતના તત્ત્વોને સરળ અને રસપ્રદ રીતે રજૂ કરી રહ્યા છે. તેમની કથાથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બની રહ્યા છે અને ભક્તિભાવમાં તલ્લીન થઈ રહ્યા છે.

આ દિવ્ય ભાગવત કથા તા. 12 એપ્રિલ સુધી ચાલુ રહેશે, જેમાં રોજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહીને ધર્મલાભ લઈ રહ્યા છે.

શહેરવાસીઓ માટે આ કથા એક આધ્યાત્મિક અવસર બની રહી છે, જ્યાં ભક્તિ, જ્ઞાન અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે.

ઘસારો સફળ સંચાલન અશોકભાઈ ત્રિવેદી દ્વારા ખુબ સુંદર રીતે કરવામાં આવ્યું હતું.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article 16 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગતા મોત ટેમ્પામાં કચરું નાખતા યુવકને લાગ્યો કરંટ
Next Article પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો, ભર ઉનાળે કમોસમી માવઠાની એન્ટ્રી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

નર્મદા કિનારે ભક્તિ અને સેવાનો સંગમ!

ધર્મ ભક્તિ

નર્મદા તટે ભક્તિનો મહાસંગમ: કરનાળીના મા રેવા આશ્રમ’ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન

ધર્મ ભક્તિ

ડભોઇ પેટલાદમાં હઝરત સૈયદ નૂરાની બાવા સાહેબનો ૨૬મો ઉર્સ મુબારક ભવ્ય રીતે સંપન્ન

ધર્મ ભક્તિ

સમીના વરાણા ખોડિયાર ધામે ચૈત્ર વદ આઠમ પર આસ્થા ઝળહળી

ધર્મ ભક્તિ

પાટણના બલિયા હનુમાન મંદિર પરિસરમાં શ્રીમદ ભગવત કથા નું આયોજન કરવામાં આવ્યું..

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video