Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સમી તાલુકાના અમરાપુર ગામે માતાએ એકવર્ષના પુત્ર સાથે કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું..
ગુજરાત

સમી તાલુકાના અમરાપુર ગામે માતાએ એકવર્ષના પુત્ર સાથે કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું..

Rajeshkumar Jadav
Last updated: March 14, 2026 9:13 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

સમી તાલુકાના અમરાપુર ગામે માતાએ એકવર્ષના પુત્ર સાથે કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું..

ઘરકંકાસ થી કંટાળી આપઘાતની આશંકા – સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાઈ, પોલીસ તપાસ શરૂ 

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

રાધનપુર માર્ગ પર બસ અધવચ્ચે બંધ પડતા ટ્રાફિક જામ, મુસાફરો હાલાકી ભોગવવા મજબૂર.
પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલનું ગૌરવ..
પી.પી.જી. એકસપરીમેન્ટલ હાઇસ્કુલનો 50મો વાર્ષિકોત્સવ, શુભેચ્છા સન્માન કાર્યક્રમ તથા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
બહુચરાજી જતાં સંઘને નડ્યો ગમખ્વાર અકસ્માત: બે યુવકોના ઘટનાસ્થળે મોત

પાટણ જિલ્લાના સમી તાલુકામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સમી તાલુકાના અમરાપુર ગામમાં એક માતાએ પોતાના એક વર્ષના માસૂમ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘરકંકાસ અને માનસિક ત્રાસને લઈને આ કરુણ પગલું ભરાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈને સમી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોઈએ સમગ્ર અહેવાલ.

પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામે બનેલી આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ ગામની એક પરિણીતાએ પોતાના એક વર્ષના માસૂમ પુત્ર સાથે ગામની સીમમાં આવેલા કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

સ્થાનિક લોકો દ્વારા કૂવામાં તપાસ હાથ ધરતા માતા અને પુત્રના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સમી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને મૃતદેહોને બહાર કાઢી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

More Read

રાધનપુરમાં વિકાસના દાવા ખોખલા: વોર્ડ નં. 1માં ગંદકી, ગટર અને ગંદુ પાણીથી રહીશો ત્રસ્ત
ડભોઇ વધતા તાપમાન સાથે ઉનાળુ સાધનોના ભાવમાં ૨૦%નો ઉછાળો; બજારમાં મંદીનો માહોલ
ડભોઇ નર્મદા નિગમના અધિકારીઓની ઘોર બેદરકારી મુખ્ય કેનાલમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય
ડભોઈ કાળઝાળ ગરમી વચ્ચે લાકડાના કોલા’ના કુદરતી શેરડીના રસની જબરી માંગ

પોલીસ દ્વારા બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સમી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે પરિવારજનોના આક્રંદથી ગમગીન માહોલ સર્જાયો હતો. આ ઘટનાએ હસતા-રમતા પરિવારને એક ઝટકે વિખેરી નાખ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ મોડી રાત્રે પરિણીતાનો પતિ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ઘરકંકાસને કારણે પરિણીતાએ પોતાના માસૂમ પુત્ર સાથે આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે પરિણીતાને છેલ્લા લગભગ પાંચ વર્ષથી સાસરિયા પક્ષ તરફથી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ મામલે પરિવારજનો દ્વારા સાસરિયા પક્ષના કેટલાક લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારજનોએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને ન્યાય અપાવવા તંત્ર સમક્ષ માંગણી કરી છે. હાલ સમી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પરિણીતાએ આપઘાત કર્યો કે આ પાછળ અન્ય કોઈ કારણ છે તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

હાલ આ સમગ્ર ઘટનાને લઈને સમી પોલીસ વધુ તપાસ કરી રહી છે. ત્યારે ઘરકંકાસ અને માનસિક ત્રાસના આક્ષેપો વચ્ચે બનેલી આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.

રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર ,પાટણ

More Read

ડભોઇ વિકાસ’ અંધારામાં! સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર લાઈટો ગુમ, પ્રવાસીઓ પરેશાન
ડભોઇ શહેર નાંદોદી ભાગોળ પાસેના તળાવમાં જંગલી વેલોના સામ્રાજ્યનો અંત,
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ: ટુંવડ ખેતરમાં દારૂ ઉતારતાં જ LCBનો દરોડો..
Next Article રેલવે મુસાફરો માટે સારા સમાચાર: મિયાગામ કરજણ – ડભોઈ – પ્રતાપનગર DEMU ટ્રેનનો પ્રારંભ લાંબા સમયની રાહનો અંત આવ્યો છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

વછરાજ પદયાત્રીઓ માટે સમી વઢીયાર યુવા સેવા સમિતિનો 15 દિવસીય ભવ્ય સેવા કેમ્પ.

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા

ગુજરાત

ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

ગુજરાત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ

ગુજરાત

આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી

ગુજરાત

ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video