Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇ પેટલાદમાં હઝરત સૈયદ નૂરાની બાવા સાહેબનો ૨૬મો ઉર્સ મુબારક ભવ્ય રીતે સંપન્ન
ધર્મ ભક્તિ

ડભોઇ પેટલાદમાં હઝરત સૈયદ નૂરાની બાવા સાહેબનો ૨૬મો ઉર્સ મુબારક ભવ્ય રીતે સંપન્ન

Rajeshkumar Jadav
Last updated: April 10, 2026 12:23 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇ પેટલાદમાં હઝરત સૈયદ નૂરાની બાવા સાહેબનો ૨૬મો ઉર્સ મુબારક ભવ્ય રીતે સંપન્ન:ગુજરાત ભરમાંથી જનમેદની ઉમટી 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

આ પ્રસંગે ફૈઝૈ નુરાની દરગાહ, પેટલાદમા ભણતા ૩ વર્ગ ના બાળકોની વાર્ષિક પરિક્ષામા ઉતીર્ણ બાળકો ને ઇનામો વિતરણ કરવા આવેલા અને દારૂલ ઉલુમ ફૈઝૈ નુરાની,વાગરા હાફેઝ થયેલા હાફેઝસાહબોની દસતારબંધી હઝરત મોહમ્મદ યુસુફબાવા સાહેબના હસ્તે કરવામાં આવી હતી.ડભોઇ અને પેટલાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મુરીદો અને આસ્થાવાન ભક્તોએ હાજરી આપી હતી ઉર્સના પાવન અવસરે હઝરત સૈયદ નૂરાની બાવા સાહેબના નિવાસસ્થાનેથી એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસમાં નાત શરીફ અને કુરાન શરીફની તિલાવતો પડતા પડતા વિવિધ વિસ્તારોમાંથી બાદ જુલુસ નૂરાની બાવા દરગાહ શરીફ ખાતે પહોંચ્યું હતું. ત્યાં પરંપરાગત રીતે ફૂલ અને ચાદર શરીફ પેશ કરવામાં આવી હતી, ત્યારબાદ દેશમાં અમન-શાંતિ અને ભાઈચારા માટે વિશેષ દુઆઓ માંગવામાં આવી હતી.

More Read

સમીના વરાણા ખોડિયાર ધામે ચૈત્ર વદ આઠમ પર આસ્થા ઝળહળી
પાટણમાં વિજય હનુમાન ધન્યવાદ આશ્રમ માં દિવ્ય ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ
પાટણના બલિયા હનુમાન મંદિર પરિસરમાં શ્રીમદ ભગવત કથા નું આયોજન કરવામાં આવ્યું..
ડભોઈ શહેર અને પંથકમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી ઠેર-ઠેર હવન, પૂજા

ધર્મગુરુઓની પ્રેરક ઉપસ્થિતિ આ પ્રસંગે ગાદીનશીન સૈયદ મહંમદ યુસુફ બાવા તથા સૈયદ મહંમદ તાહિર બાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આવેલા તમામ મુરીદોને દુવાઓ કરવામાં આવી હતી દૂર-દૂરથી ઉમટેલો માનવ મહેરામણ આ ૨૬માં ઉર્સમાં હાજરી આપવા માટે માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ રાજ્યના ખૂણેખૂણેથી લોકો ઉમટી પડ્યા હતા વડોદરા શહેર ડભોઇ, સાધલી, બોડેલી તેજગઢ પાવીજેતપુર છોટાઉદેપુર અને પંચમહાલ હાલોલ કાલોલ ભરૂચ જિલ્લો એટલું જ નહીં, આસ્થાનું કેન્દ્ર હોવાને કારણે દેશ-વિદેશથી પણ મોટી સંખ્યામાં મુરીદો ખાસ હાજરી આપવા માટે પેટલાદ પહોંચ્યા હતા. સમગ્ર ઉર્સ દરમિયાન મુરીદો માટે રહેવા અને જમવાની (નિયાઝ) સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ યોજાયો
Next Article 07/04/2026 Capital message Newspaper
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

અમીરપુરા આંગણવાડી બાંધકામમાં બેદરકારીનો પર્દાફાશ, નબળી ગુણવત્તા પર ઊઠ્યા ગંભીર સવાલો

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

પાટણ:ખલીપુરના ૫૦ વર્ષ જૂના રામાપીર મંદિરે ચૈત્ર સુદ બીજ નિમિત્તે ભક્તોની ભીડ

ધર્મ ભક્તિ

રાધનપુર રાપરીયા હનુમાનજી મંદિરે શ્રદ્ધાળુ ઓ ઉમટ્યા. ચૈત્ર નવરાત્રી અને વિકએન્ડના કારણે ભારે ભીડ જામી.

ધર્મ ભક્તિ

મુસ્લિમ બિરાદરના પવિત્ર રમજાન માસના ઈદ ઉલ ફીત્ર સંધ્યાએ ચાંદ દેખાતા મુસ્લિમ બિરાદરોમાં ખુશાલી ફેલાઈ ગઈ હતી

ધર્મ ભક્તિ

અજમેર શરીફમાં કોમી એકતાના દર્શન: ૨૦મા રોજાએ ૧૧,૦૦૦થી વધુ -મુસ્લિમ શ્રદ્ધાળુઓએ એકસાથે ઈફ્તાર કરી ધન્યતા અનુભવી હતી

ધર્મ ભક્તિ

51 માં વર્ષે અંબાજી ભાદરવી પૂનમે જતા પગપાળા સંઘને માતાજી નો નવીન રથ અર્પણ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video