Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સાંતલપુરના હમીરપુરા ગામના વિપુલ ચૌધરી બન્યા IAS અધિકારી : ગત વર્ષે IPS, આ વર્ષે 115મા રેન્ક સાથે IAS
ગુજરાત

સાંતલપુરના હમીરપુરા ગામના વિપુલ ચૌધરી બન્યા IAS અધિકારી : ગત વર્ષે IPS, આ વર્ષે 115મા રેન્ક સાથે IAS

Rajeshkumar Jadav
Last updated: March 10, 2026 7:57 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

સાંતલપુરના હમીરપુરા ગામના વિપુલ ચૌધરી બન્યા IAS અધિકારી : ગત વર્ષે IPS, આ વર્ષે 115મા રેન્ક સાથે IAS

પાંચ પ્રયત્ન, 18 કલાકનો અભ્યાસ અને ઇન્ટરવ્યુ નિષ્ફળતા છતાં હાર નહીં: સરહદી વિસ્તારમાંથી ઉગ્યો IAS અધિકારી.

વિપુલ ચૌધરીની સિદ્ધિ પાટણ જિલ્લાના સરહદી વિસ્તારમાં રહેલા યુવાનો માટે પ્રેરણારૂપ બની.

 

More Read

ડભોઈ ખાતે પી.એમ કિસાન ઉત્સવ દિવસ ની ભવ્ય ઉજવણી
રાધનપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
રાધનપુરમાં મહિલાઓના જનઆંદોલનનો પડ્યો પ્રભાવ
રાધનપુરમાં જનઆક્રોશ ઉગ્ર બન્યો

કેપિટલ મેસેજ, ન્યુઝ 

પાટણ જિલ્લાના સરહદી સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના વિપુલ કરમણભાઈ ચૌધરીએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં સતત બીજા વર્ષે નોંધપાત્ર સફળતા મેળવી સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે. ગત વર્ષે 2024માં 348મો રેન્ક મેળવી IPS તરીકે પસંદગી પામનાર વિપુલે હિંમત હાર્યા વગર ફરી પ્રયાસ કર્યો અને 2025માં 115મો રેન્ક મેળવી IAS બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

વિપુલના પિતાની ઈચ્છા હતી કે દીકરો મામલતદાર બને, પરંતુ વિપુલનું લક્ષ્ય શરૂઆતથી જ કંઈક મોટું કરવાની દિશામાં હતું. સરહદી વિસ્તારમાં ખેડૂતો અને સામાન્ય લોકોના જીવનમાં પડતી મુશ્કેલીઓ જોઈ તેમણે UPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાની તૈયારી શરૂ કરી. દિવસના લગભગ 18 કલાકના અભ્યાસ અને સતત પાંચ પ્રયત્નો પછી પણ ઇન્ટરવ્યુમાં નિષ્ફળતા મળતા ઘણા ઉમેદવારો નિરાશ થઈ જાય છે, પરંતુ વિપુલે પોતાની ભૂલો સ્વીકારી વધુ મહેનત કરી અને અંતે IAS તરીકે સફળતા મેળવી.

More Read

સાંતલપુરમાં ખુલ્લી ગટર અને ગંદા પાણીની વિકટ સમસ્યાથી લોકો ત્રાહિમામ
મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો
પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો

વિપુલ ચૌધરીનું કહેવું છે કે UPSC પરીક્ષા મેરેથોન દોડ જેવી છે. શરૂઆત સહેલી લાગે છે પરંતુ અંત સુધી ટકી રહેવું અઘરું હોય છે. નિષ્ફળતા તમારી કાબેલિયત નહીં પરંતુ મહેનતમાં રહેલી ખામી બતાવે છે. જો વ્યક્તિ પોતાના લક્ષ્યને સ્પષ્ટ રાખી મહેનતને જ મંત્ર બનાવે તો સફળતા એક દિવસ ચોક્કસ મળતી હોય છે.

IPS ટ્રેનિંગ પણ જોઈન કરી નહીં:-

વિપુલ ચૌધરી IPS તરીકે પસંદ થયા હોવા છતાં તેમણે IPS ટ્રેનિંગ જોઈન કરી નહોતી. તેમનું માનવું છે કે IPS તરીકે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી મહત્વપૂર્ણ છે, પરંતુ IAS બનીને તેઓ સીધા જ ખેડૂતો અને છેવાડાના માનવીના જીવનધોરણ સુધારવા માટે નીતિગત સ્તરે નિર્ણયો લઈ શકશે. આ જ વિચાર સાથે તેમણે IPSની ટ્રેનિંગ મુલતવી રાખી IAS બનવા માટે ફરી તૈયારી શરૂ કરી અને અંતે સફળતા મેળવી.

વિપુલ ચૌધરીની આ સિદ્ધિ સરહદી વિસ્તારમાં રહેલા યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. તેમના સંઘર્ષ, ધીરજ અને મહેનતથી સાબિત થયું છે કે મજબૂત ઈરાદા અને સતત પ્રયત્નોથી કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર

More Read

હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ
પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ
પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article 92 ગામ રોહિત સમાજ નું નવું સામાજિક પત્રિકા નું વિમોચન
Next Article પાટણ:રાધનપુરમાં સ્વદેશી મેળાના આયોજનમાં નગરપાલિકાના ઉડ્યા ધજાગરા: બીજા જ દિવસે 95% સ્ટોલ ખાલી.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી

ગુજરાત

પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ

ગુજરાત

દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત

ગુજરાત

ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video