Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ધારણોજ ગામમાં શ્રી જહુ માતાજી મંદિરની ભક્તિ મય માહોલ માં આઠમો પાટોત્સવ ઉજવાયો.
ધર્મ ભક્તિ

ધારણોજ ગામમાં શ્રી જહુ માતાજી મંદિરની ભક્તિ મય માહોલ માં આઠમો પાટોત્સવ ઉજવાયો.

Rajeshkumar Jadav
Last updated: February 5, 2026 12:27 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ધારણોજ ગામમાં શ્રી જહુ માતાજી મંદિરની ભક્તિ મય માહોલ માં આઠમો પાટોત્સવ ઉજવાયો.

૧૦૦૮ પ. પુ. બળદેવનાથ બાપુના વરદ હસ્તે શ્રી જહું ઓગડવાડી, હરિહર હોલ અને યાત્રી માટેના રૂમોની શરૂઆત થઈ.

માતાજીની ભવ્ય શોભા યાત્રા વાલ્મીકિ સમાજની દીકરી જીયાબેન બળવંતભાઈ વાલ્મિકી અને રોહિત સમાજની દીકરી કુસુમબેન શૈલેષભાઈ પરમારના હસ્તે પ્રસ્થાન થઈ.

હવન-યજ્ઞ સહિત મંદિરના પરિસરે ભાતીગળ મેળામાં લોકોનું ઉમંગ જોવા મળ્યું.

More Read

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..
પાટણમાં રામ નવમી નિમિત્તે મુસ્લિમ સમાજનો ઠંડા પીણાંનો સેવા કેમ્પ
ડભોઇ નગરમાં ગતરોજ રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.
સમીના મુબારકપુરા ગામે જહુ માતાજીના ભુવાજીનો હાથી પર ભવ્ય વરઘોડો

પાટણ નજીકના ધારણોજમાં, સ્થળે શ્રી જહુ માતાજી મંદિરના પરિસરે ૫ ફેબ્રુઆરીની ગુરુવારના પવિત્ર દિવસે ભક્તિમય માહોલમાં ૮મો પાટોત્સવ અનેક ધાર્મિક ઉત્સવો અને ભાતીગળ મેળાના સાથે ઉજવાયો.

જહું માતાના મંદિર ખાતે ૮મો પાટોત્સવની અવસરે દેવ દરબારમાં જાગીર મઢના મહંત ૧૦૦૮ પ. પૂ. બળદેવનાથ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા. તેમણે માતાજીના ૮મા વાર્ષિક પાટોત્સવ અને ભાતીગળ મેળાનો આરંભ કરી ગૌ માતાની પૂજા કરી. તેમણે શ્રી જહું ઓગડ વાડી, હરિહર હોલ અને યાત્રીના રૂમોના લોકાર્પણ કરવા સાથે ઉપસ્થિત ભકતોને અશીર્વાદ આપ્યા.

More Read

પાટણ:ખલીપુરના ૫૦ વર્ષ જૂના રામાપીર મંદિરે ચૈત્ર સુદ બીજ નિમિત્તે ભક્તોની ભીડ
રાધનપુર રાપરીયા હનુમાનજી મંદિરે શ્રદ્ધાળુ ઓ ઉમટ્યા. ચૈત્ર નવરાત્રી અને વિકએન્ડના કારણે ભારે ભીડ જામી.
મુસ્લિમ બિરાદરના પવિત્ર રમજાન માસના ઈદ ઉલ ફીત્ર સંધ્યાએ ચાંદ દેખાતા મુસ્લિમ બિરાદરોમાં ખુશાલી ફેલાઈ ગઈ હતી
અજમેર શરીફમાં કોમી એકતાના દર્શન: ૨૦મા રોજાએ ૧૧,૦૦૦થી વધુ -મુસ્લિમ શ્રદ્ધાળુઓએ એકસાથે ઈફ્તાર કરી ધન્યતા અનુભવી હતી

માતાજીના ૮મો પાટોત્સવના ઉજવણી દરમિયાન સવારે ૬-૦૦ કલાકે માતાજીનો પૂજા-

અર્ચનાઓ અને અન્નકૂટ કરવામાં આવ્યો. ત્યારબાદ ૯-૦૦ કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા શરૂ થઈ. આ યાત્રા હજારો માઈભક્તોના જય જયકાર વચ્ચે વાલ્મીકિ સમાજની દીકરી જીયાબેન બળવંતભાઈ વાલ્મિકી અને રોહિત સમાજની દીકરી કુસુમબેન શૈલેષભાઈ પરમાર દ્વારા શરૂ થઈ. આ શોભાયાત્રાને ઠેરઠેર પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું. શોભાયાત્રા આખા ગામમાં ફરતી વિધિથી મંદિર સુધી પહોંચી.

મંદિર પરિસરે ભૂદેવો ના મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો આરંભ થયો. રાત્રે ૯-૦૦ કલાકે માતાજી સન્મુખ જાતર રમેલ યોજાયો. આખું ધરાણોજ ગામ જહુ માતાના ભક્તિના રંગમાં રંગાઈ ગયું.

ધારણોજ મુકામે આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહેનાર અને દર્શન-પ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી.

આ પાટોત્સવમાં એક ખાસ ઉદાહરણ જોવા મળ્યું. અમેરિકા સ્થિત બાલીસણાના નરેશભાઈ પટેલ અને તેમના પરિવાર માતાજીના આશીર્વાદ લેવા દૂરથી આવ્યા. તેમણે પાટોત્સવના યજ્ઞમાં આહુતિ આપી તથા મહા આરતીનો લાભ લઈમા માતાજી પ્રત્યેની તેમની નિષ્ઠા દર્શાવી.

More Read

51 માં વર્ષે અંબાજી ભાદરવી પૂનમે જતા પગપાળા સંઘને માતાજી નો નવીન રથ અર્પણ
પીપરાળા ખાતે વીર યદુવંશી દગાયચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા
રાધનપુર તાલુકાના કામલપુરમાં ધુળેટીની અનોખી વર્ષોજૂની પરંપરા.
ચંદ્રગ્રહણ નિમિત્તે સમી તાલુકાનું વરાણા સ્થિત ખોડિયાર ધામના દ્વાર બંધ કરાયા

આા ૮મો પાટોત્સવ યાદગાર બનાવવા માટે જહું માતા મંદિરના ટ્રસ્ટી,નવિનભાઈ વાણીયા, રેવાભાઈ દેસાઈ તેમજ અન્ય ટ્રસ્ટી, ધારણોજ ગામના યુવાનો અને સ્વયં સેવા કાર્યકરો સાથે કામ કરીને મહેનત કરી.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ જિલ્લા ભાજપ કાર્યાલયે નવનિયુક્ત હોદ્દેદારોની પરિચય બેઠક યોજાઈ
Next Article અડીયા ખાતે યોજાયેલા ત્રીસમા સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 22 નવ દંપતીને આશીર્વાદ આપ્યા.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

વરાણા ખોડિયાર માતાજી ધામે નવચંડી યજ્ઞ સાથે રાજકીય શક્તિ પ્રદર્શન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈ વ્યૂહરચના બેઠક યોજાઈ

ધર્મ ભક્તિ

ઉત્સાહપૂર્ણ માહોલમાં હારિજ ખાતે યોજાયો પૂજ્ય જલારામ બાપા ભજનનો મહા મહોત્સવ

ધર્મ ભક્તિ

છત્રપતિ શિવાજી સમિતિ આયોજિત વિરાટ હિંદુ સંમેલન રામચોક, ખોખરવાડામાં ભવ્ય રીતે સંપન્ન – સમાજની વિશાળ ઉપસ્થિતિ સાથે એકતા અને સંસ્કારનો સંદેશ

ધર્મ ભક્તિ

શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા બલોલ ગામે શ્રી લિમ્બચ માતાજીની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે 15 મો સમૂહલગ્ન મહોત્સવ યોજાયો.

ધર્મ ભક્તિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહા શિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રદ્ધા અને ભક્તિથી પૂજન કર્યું.

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video