Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુર રાપરીયા હનુમાનજી મંદિરે શ્રદ્ધાળુ ઓ ઉમટ્યા. ચૈત્ર નવરાત્રી અને વિકએન્ડના કારણે ભારે ભીડ જામી.
ધર્મ ભક્તિ

રાધનપુર રાપરીયા હનુમાનજી મંદિરે શ્રદ્ધાળુ ઓ ઉમટ્યા. ચૈત્ર નવરાત્રી અને વિકએન્ડના કારણે ભારે ભીડ જામી.

Rajeshkumar Jadav
Last updated: March 21, 2026 4:38 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુર રાપરીયા હનુમાનજી મંદિરે શ્રદ્ધાળુ ઓ ઉમટ્યા.

ચૈત્ર નવરાત્રી અને વિકએન્ડના કારણે ભારે ભીડ જામી.

કેપિટલ મેસેજ, ન્યુઝ 

રાધનપુર મહેસાણા હાઈવે પર આવેલ રાપરિયા હનુમાનજી મંદિરે ચૈત્ર નવરાત્રી અને વીકએન્ડના કારણે ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ભક્તોની ભારે અવરજવર વચ્ચે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો છે. શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ આ રિપોર્ટમાં…

More Read

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..
પાટણમાં રામ નવમી નિમિત્તે મુસ્લિમ સમાજનો ઠંડા પીણાંનો સેવા કેમ્પ
ડભોઇ નગરમાં ગતરોજ રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.
સમીના મુબારકપુરા ગામે જહુ માતાજીના ભુવાજીનો હાથી પર ભવ્ય વરઘોડો

રાધનપુરના મહેસાણા હાઈવે પર આવેલ પ્રખ્યાત રાપરિયા હનુમાનજી મંદિરે ચૈત્ર નવરાત્રી તથા શનિવારના અવસરે ભારે ભીડ જામતી જોવા મળી હતી. વહેલી સવારથી જ ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી અને દિવસભર મંદિરમાં શ્રદ્ધાળુઓનો મેળો લાગ્યો હતો.

રાધનપુર શહેર તેમજ સમગ્ર વઢિયાર વિસ્તારમાં આ મંદિર તમામ સમાજ માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક બની ગયું છે. મંદિરની સામે આવેલા ૨૧ દેવી-દેવતાઓના મંદિરો પણ ચૈત્ર નવરાત્રી દરમિયાન ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવતા ભક્તોમાં ખાસ આકર્ષણ જોવા મળ્યું હતું.

More Read

પાટણ:ખલીપુરના ૫૦ વર્ષ જૂના રામાપીર મંદિરે ચૈત્ર સુદ બીજ નિમિત્તે ભક્તોની ભીડ
મુસ્લિમ બિરાદરના પવિત્ર રમજાન માસના ઈદ ઉલ ફીત્ર સંધ્યાએ ચાંદ દેખાતા મુસ્લિમ બિરાદરોમાં ખુશાલી ફેલાઈ ગઈ હતી
અજમેર શરીફમાં કોમી એકતાના દર્શન: ૨૦મા રોજાએ ૧૧,૦૦૦થી વધુ -મુસ્લિમ શ્રદ્ધાળુઓએ એકસાથે ઈફ્તાર કરી ધન્યતા અનુભવી હતી
51 માં વર્ષે અંબાજી ભાદરવી પૂનમે જતા પગપાળા સંઘને માતાજી નો નવીન રથ અર્પણ

ભક્તો હનુમાનજીના દર્શન કરવા માટે પગપાળા તેમજ વિવિધ વાહનો દ્વારા મંદિરે પહોંચ્યા હતા. મંદિરમાં ભક્તોએ લાડુનો પ્રસાદ ચઢાવ્યો, શ્રીફળ અર્પણ કર્યું અને વડાનો પ્રસાદ ધરાવી પૂજા-અર્ચના કરી. હનુમાનજી સમક્ષ શીશ નમાવી ભક્તોએ આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.

શ્રી વઢિયાર રાપરિયા રામાનંદી સાધુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર શનિવારે ભક્તો માટે વિનામૂલ્યે ખીચડી અને છાશનો પ્રસાદ આપવામાં આવે છે. સાથે જ મંદિર આશ્રમ ખાતે રોજિંદા અન્નક્ષેત્ર પણ કાર્યરત છે, જ્યાં યાત્રાળુઓને મફત ભોજન આપવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રીના પાવન પ્રસંગે રાધનપુરના રાપરિયા હનુમાનજી મંદિરે ભક્તોની ભારે ભીડ વચ્ચે ભક્તિમય માહોલ સર્જાયો છે. ભક્તો મોટી સંખ્યામાં અહીં આવી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છેં.

રિપોર્ટ.અનિલ રામાનુજ, રાધનપુર.પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામમાંથી મોટી કાર્યવાહીનો અહેવાલ સામે આવ્યો છે.
Next Article પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે શિયોજ.વિહત.મેલડી માતાજી નો માંડવા ઉત્સવ યોજાયો.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

ઉત્સાહપૂર્ણ માહોલમાં હારિજ ખાતે યોજાયો પૂજ્ય જલારામ બાપા ભજનનો મહા મહોત્સવ

ધર્મ ભક્તિ

છત્રપતિ શિવાજી સમિતિ આયોજિત વિરાટ હિંદુ સંમેલન રામચોક, ખોખરવાડામાં ભવ્ય રીતે સંપન્ન – સમાજની વિશાળ ઉપસ્થિતિ સાથે એકતા અને સંસ્કારનો સંદેશ

ધર્મ ભક્તિ

શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા બલોલ ગામે શ્રી લિમ્બચ માતાજીની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે 15 મો સમૂહલગ્ન મહોત્સવ યોજાયો.

ધર્મ ભક્તિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહા શિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રદ્ધા અને ભક્તિથી પૂજન કર્યું.

ધર્મ ભક્તિ

ગોતરકા ખાતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉજવણી, ભક્તોની ભારે ભીડ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video