Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » છત્રપતિ શિવાજી સમિતિ આયોજિત વિરાટ હિંદુ સંમેલન રામચોક, ખોખરવાડામાં ભવ્ય રીતે સંપન્ન – સમાજની વિશાળ ઉપસ્થિતિ સાથે એકતા અને સંસ્કારનો સંદેશ
ધર્મ ભક્તિ

છત્રપતિ શિવાજી સમિતિ આયોજિત વિરાટ હિંદુ સંમેલન રામચોક, ખોખરવાડામાં ભવ્ય રીતે સંપન્ન – સમાજની વિશાળ ઉપસ્થિતિ સાથે એકતા અને સંસ્કારનો સંદેશ

Rajeshkumar Jadav
Last updated: February 23, 2026 8:53 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

છત્રપતિ શિવાજી સમિતિ આયોજિત વિરાટ હિંદુ સંમેલન રામચોક, ખોખરવાડામાં ભવ્ય રીતે સંપન્ન – સમાજની વિશાળ ઉપસ્થિતિ સાથે એકતા અને સંસ્કારનો સંદેશ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

રામચોક, ખોખરવાડો ખાતે તા. 21/02/2026, શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે “વિરાટ હિંદુ સંમેલન” ભવ્ય રીતે યોજાયું. કાર્યક્રમમાં સમાજના તમામ વર્ગના લોકોની ઉત્સાહભેર અને વિશાળ ઉપસ્થિતિ જોવા મળી.

કાર્યક્રમની શરૂઆત સમાજની દીકરીઓ દ્વારા રજૂ કરાયેલ સ્વાગત ગીતથી થઈ, જેના દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉર્જાવાન બની ગયું. ત્યારબાદ દુર્ગાવાહિની બહેનો દ્વારા સાહસિક તલવાર કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેને દર્શકો દ્વારા જોરદાર તાળીઓ સાથે વધાવવામાં આવ્યું.

More Read

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..
પાટણમાં રામ નવમી નિમિત્તે મુસ્લિમ સમાજનો ઠંડા પીણાંનો સેવા કેમ્પ
ડભોઇ નગરમાં ગતરોજ રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.
સમીના મુબારકપુરા ગામે જહુ માતાજીના ભુવાજીનો હાથી પર ભવ્ય વરઘોડો

કાર્યક્રમમાં આશીર્વચન રૂપે પરમ પૂજ્ય આભાદિદી દ્વારા અધ્યાત્મિકતા, હિન્દુ એકતા અને સમરસતા વિષય પર પ્રેરણાદાયી સંબોધન આપવામાં આવ્યું. મુખ્ય વક્તા રૂપકભાઈ રાવલે પંચ પરિવર્તન અને હિન્દુ ગૌરવ વિષય પર પોતાના વિચારો રજૂ કરી સમાજને સકારાત્મક દિશામાં આગળ વધવા પ્રેરિત કર્યો. મહિલા વક્તા મમતાબેન ખમારે કુટુંબ પ્રબોધન અંગે અસરકારક માર્ગદર્શન આપ્યું, જ્યારે યુવા વક્તા વિપુલભાઈ પરમારે પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવતી વાતો રજૂ કરી.

સંયોજક ઉત્કર્ષભાઈ અને વાલી પારસભાઈના માર્ગદર્શન હેઠળ તથા સમિતિના તમામ સભ્યોના અથાગ પરિશ્રમથી અને સમાજના અગ્રણીજનોના સહયોગ તથા સમાજના યુવાઓના સતત પ્રયત્નોથી કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

More Read

પાટણ:ખલીપુરના ૫૦ વર્ષ જૂના રામાપીર મંદિરે ચૈત્ર સુદ બીજ નિમિત્તે ભક્તોની ભીડ
રાધનપુર રાપરીયા હનુમાનજી મંદિરે શ્રદ્ધાળુ ઓ ઉમટ્યા. ચૈત્ર નવરાત્રી અને વિકએન્ડના કારણે ભારે ભીડ જામી.
મુસ્લિમ બિરાદરના પવિત્ર રમજાન માસના ઈદ ઉલ ફીત્ર સંધ્યાએ ચાંદ દેખાતા મુસ્લિમ બિરાદરોમાં ખુશાલી ફેલાઈ ગઈ હતી
અજમેર શરીફમાં કોમી એકતાના દર્શન: ૨૦મા રોજાએ ૧૧,૦૦૦થી વધુ -મુસ્લિમ શ્રદ્ધાળુઓએ એકસાથે ઈફ્તાર કરી ધન્યતા અનુભવી હતી

કાર્યક્રમના અંતે સંગીત જલસામાં સમગ્ર સમાજ ઝૂમી ઉઠ્યો અને આનંદમય માહોલ સર્જાયો. ઉપસ્થિત મહાનુભાવો અને સૌજન્યસભ્યો માટે ચા-નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ રીતે “વિરાટ હિંદુ સંમેલન” સમાજમાં એકતા, સંસ્કાર અને ઉત્સાહનું અનોખું પ્રતિક બની સફળતાપૂર્વક સંપન્ન થયું.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સમી-રાધનપુર હાઈવે પર અકસ્માત: ઊભી ઈક્કો કારને રીક્ષા અથડાતા પલ્ટી, બે ઇજાગ્રસ્ત-ટ્રાફિક જામના દ્રશ્યો
Next Article પાટણ: યુથ કોંગ્રેસનો BJP સામે રસ્તા રોકો વિરોધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

વરાણા ખોડિયાર માતાજી ધામે નવચંડી યજ્ઞ સાથે રાજકીય શક્તિ પ્રદર્શન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈ વ્યૂહરચના બેઠક યોજાઈ

ધર્મ ભક્તિ

ઉત્સાહપૂર્ણ માહોલમાં હારિજ ખાતે યોજાયો પૂજ્ય જલારામ બાપા ભજનનો મહા મહોત્સવ

ધર્મ ભક્તિ

શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા બલોલ ગામે શ્રી લિમ્બચ માતાજીની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે 15 મો સમૂહલગ્ન મહોત્સવ યોજાયો.

ધર્મ ભક્તિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહા શિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રદ્ધા અને ભક્તિથી પૂજન કર્યું.

ધર્મ ભક્તિ

ગોતરકા ખાતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉજવણી, ભક્તોની ભારે ભીડ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video