Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » માતૃભાષા સપ્તાહ નિમિત્તે નાલંદા વિદ્યાલયમાં ‘યુવા મહોત્સવ–2026’નું ભવ્ય આયોજન
ગુજરાત

માતૃભાષા સપ્તાહ નિમિત્તે નાલંદા વિદ્યાલયમાં ‘યુવા મહોત્સવ–2026’નું ભવ્ય આયોજન

Rajeshkumar Jadav
Last updated: February 21, 2026 10:12 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

માતૃભાષા સપ્તાહ નિમિત્તે નાલંદા વિદ્યાલયમાં ‘યુવા મહોત્સવ–2026’નું ભવ્ય આયોજન

કેપિટલ મેસેજ, ન્યુઝ

વિશ્વ માતૃભાષા દિવસના અવસરે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને નાલંદા વિદ્યાલય, રાધનપુરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત ‘યુવા મહોત્સવ – 2026’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. “મળી માતૃભાષા અને ગુજરાતી”ના પ્રેરક મંત્ર સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં માતૃભાષાના મહિમા, સંવર્ધન અને પ્રસાર અંગે ઉદ્દીપક વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શિક્ષણપ્રેમીજનો, સાહિત્યરસિકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી (ડી.ઈ.ઓ.) પાટણ અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વિશેષ અતિથિ તરીકે બાબુભાઈ સોલંકી હાજર રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે મેહુલભાઈ જોષી અને હેમરાજભાઈ પટેલે માતૃભાષાના મહત્વ અને આજના સમયમાં તેની પ્રાસંગિકતા અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ શૈલેષભાઈ પંચાલે ગુજરાત સાહિત્ય અકાદમીની કાર્યપ્રણાલી અને સાહિત્ય પ્રસારના પ્રયત્નો અંગે સુંદર માહિતી આપી હતી.

More Read

૧૫ વર્ષ પછી સંતાન સુખ, દંપતીના ઘરમાં ખુશીઓ
ડભોઇ શિનોર ચોકડી પાસે નર્મદા કેનાલ પર નાળાની કામગીરી ૫ મહિનાથી ખોરંભે વાહનચાલકોના જીવ જોખમમાં
જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને આવશ્યક પુરવઠા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
પાટણ જિલ્લા ભાજપમાં સ્થાનિક સ્વરાજની જંગ માટે 2 અને 3 એપ્રિલે નિરીક્ષકો ઉમેદવારોનું ભાવિ ચકાસશે

કાર્યક્રમનું સંચાલન રઘુભાઈ સુથારે અસરકારક અને જીવંત રીતે કરીને સમગ્ર વાતાવરણને ઉર્જાવાન બનાવ્યું હતું. આ કાર્યક્રમ આચાર્ય રમેશભાઈ ચૌધરી તથા ગુજરાત સાહિત્ય અકાદમીના મહામંત્રી ડૉ. જયેન્દ્રસિંહ જાદવના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યો હતો. શાળાના સમગ્ર સ્ટાફના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સિદ્ધપુર તાલુકાના કાકોશી-પચકવાડા માર્ગ ઉપર તમામ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું
Next Article બજેટમાં આરોગ્ય સુરક્ષામાં રાજ્ય સરકારની ઐતિહાસિક જોગવાઈ : PMJAY થી પાટણ જિલ્લામાં હજારો પરિવારોને જીવનરક્ષક સહારો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઈ શહેર અને પંથકમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી ઠેર-ઠેર હવન, પૂજા

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

રાધનપુરમાં વિકાસના દાવા ખોખલા: વોર્ડ નં. 1માં ગંદકી, ગટર અને ગંદુ પાણીથી રહીશો ત્રસ્ત

ગુજરાત

ડભોઇ વધતા તાપમાન સાથે ઉનાળુ સાધનોના ભાવમાં ૨૦%નો ઉછાળો; બજારમાં મંદીનો માહોલ

ગુજરાત

ડભોઇ નર્મદા નિગમના અધિકારીઓની ઘોર બેદરકારી મુખ્ય કેનાલમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય

ગુજરાત

ડભોઈ કાળઝાળ ગરમી વચ્ચે લાકડાના કોલા’ના કુદરતી શેરડીના રસની જબરી માંગ

ગુજરાત

ડભોઇ વિકાસ’ અંધારામાં! સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર લાઈટો ગુમ, પ્રવાસીઓ પરેશાન

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video